Description
                        
  
    
        ઘોંડુ : આજે તું કૃષ્ણા બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું પાંડું : એ તો બધુ ચાલે. ભગવાન કંઈ વેજિટેબલ ઘી ન્હોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજિટેબલ ઘીની જ મીઠાઈ ઘરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી. આજે તો દરેક મંદિરમાં છે. વખત જતાં માણસો-ભગવાનને કોટ-પાટલૂન પહેરાવીને ટેબલ-ખુરસી પર બેસાડે તો